દાતાશ્રીઓ
સંસ્થાના ભુમિદાતા
- શ્રી નારણભાઈ ભુરાભાઈ પરડવા (ચીખલી, હાલ સુરત) હસ્તે : શ્રી બચુભાઈ તથા સુપુત્રો
- મકવાણા મોહનભાઈ પ્રેમજીભાઈ ચીખલીવાળા (ખાંભા) હસ્તે : સુપુત્રો શ્રી નાનજીભાઈ, પોપટભાઈ, કનુભાઈ, ધીરુભાઈ તથા નટુભાઈ
- શ્રી જાગાભાઈ ભીખાભાઈ વરીયા (ખાંભા, હાલ સુરત) હસ્તે : ધર્મપત્ની રાધાબેન તથા સુપુત્રો શ્રી રમેશભાઈ, કિશોરભાઈ, નરેશભાઈ, તથા બળવંતભાઈ તથા સર્વેબહેનો
પ્રાર્થના મંદિરના મુખ્ય દાતાશ્રી
- સ્વ.કસુંબાબેન નરભેરામ ભુરાભાઈ ગોહેલ (છતડીયા, હાલ મુંબઈ) હસ્તે : છોટાલાલ એન.ગોહેલ તથા પ્રભાબેન સી.ગોહેલ તથા સુપુત્રો શ્રી અલકેશભાઈ, કલ્પેશભાઈ તથા સુપુત્રી શિલ્પાબેન
પ્રાર્થના મંદિરના સહદાતાશ્રી
- સ્વ.ગં.સ્વ.કાંતાબેન કાનજીભાઈ રાણપરીયા (પીપળવા) હસ્તે : શ્રી ચીમનભગત તથા સ્વ.પ્રદીપકુમાર
- શ્રી બાબુભાઈ દેવચંદભાઈ તળાવીયા (અમરેલી, હાલ મુંબઈ)
- શ્રી ગોવિંદભાઈ લીંબાભાઈ સોરઠીયા (નાની કુંકાવાવ, હાલ મુંબઈ) હસ્તે : ધર્મપત્નિ વનીતાબેન તથા સુપુત્રો શ્રી અનિલભાઈ, ભરતભાઈ તથા મુકેશભાઈ
પ્રાર્થના મંદિરના અન્યદાતાશ્રીઓ
- શ્રી ચૌહાણ ધનજીભાઈ કાળીદાસભાઈ (ખાંભા, હાલ મુંબઈ) હસ્તે : સુપુત્ર શ્રી હરિન્દ્રભાઈ, મારબલ ફીટીંગની સેવા
- શેઠ શ્રી રમણભાઈ તથા બાબુભાઈ તથા મનુભાઈ (વડોદરા) કપચીની સેવા
- શ્રી વલ્લભભાઈ ધનજીભાઈ તળાવીયા (ઢસા આંબરડી) આર.સી.સી.કામની સેવા
- જય પોલીપેક હસ્તે : શ્રી જયેશભાઈ હરિભાઈ પટેલ (ખાંભા, હાલ અંકલેશ્વર) કલરકામની સેવા
- શ્રી ભગવાનભાઈ લીંબાભાઈ વોરા તથા વોરા રાણીબેન હસ્તે : શ્રી વલ્લભભાઈ બી.વોરા (રંગપુર)
- શ્રી વાઘજીભાઈ વલ્લભભાઈ સુદાણી (પીપળવા, હાલ અંકલેશ્વર) હસ્તે : સુપુત્ર શ્રી જયસુખભાઈ
- શ્રી કમલેશભાઈ ગોવિંદભાઈ સાવલીયા (નિંગાળા, હાલ સુરેન્દ્રનગર)
- શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, (બાબરા) હસ્તે : શ્રી જ્યંતિભાઈ રાદડીયા
- શ્રી ભુપતભાઈ બચુભાઈ પાંચાણી (સરાકડીયા, હાલ સુરત) હસ્તે : સુપુત્રો શ્રી પરેશભાઈ તથા હરેશભાઈ
- શ્રી વેણીશંકરભાઈ ગીરધરભાઈ લાધવા(કરમદીયા)
- શ્રીમતિ શાંતાબેન હરિલાલ દેસાઈ (ઓઢાના સમઢીયાળા, હાલ મુંબઈ) હસ્તે : શ્રી રમણીકભાઈ
વિદ્યાલયના ભુમિદાતા
- સ્વ.પિતા શ્રી હરિલાલ અમરશી દેસાઈ તથા સ્વ.માતૃશ્રી શાંતાબેન હ.દેસાઈ (ઓઢાના સમઢીયાળા, હાલ મુંબઈ) હસ્તે : શેઠ શ્રી મનુભાઈ હરિલાલ દેસાઈ પરિવાર
વિદ્યાલયના મુખ્ય દાતાશ્રી
- પટેલ ગોવિંદભાઈ ભીમજીભાઈ ડોબરીયા (કોદીયા, હાલ સુરત) હસ્તે : સુપુત્રો શ્રી લાલજીભાઈ, નરશીભાઈ, ઝવેરભાઈ, વિઠ્ઠલભાઈ તથા ધીરૂભાઈ
વિદ્યાલયના બાળકો માટે પીવાના પાણીનો બોર
- હસ્તે : અમરેલી જિલ્લાના લોકલાડીલા સાંસદશ્રી દિલીપભાઈ સંઘાણીની સન્ 2000-01ની ગ્રાન્ટમાંથી
વિદ્યાલયના વર્ગખંડના દાતાશ્રીઓ
- શ્રી કેશવભાઈ નાનજીભાઈ વઘાસીયા (રાયડી, હાલ સુરત) હસ્તે : સુપુત્રો શ્રી જસમતભાઈ ભગત, ધીરજલાલ તથા હરજીભાઈ વઘાસીયા પરિવાર
- શ્રી મસરીભાઈ સાર્દુલભાઈ વરીયા (કોદીયા, હાલ સુરત) હસ્તે : સુપુત્રો શ્રી કેશવભાઈ, કરશનભાઈ, નાનજીભાઈ, લાલજીભાઈ, ત્રિકમભાઈ, આંબાભાઈ વગેરે
- શ્રી રવજીભાઈ ભોજાભાઈ મકવાણા (જામવંથલી, હાલ પુના) હસ્તે : સુપુત્રો શ્રી ડાહ્યા બાપા તથા ગંગદાસબાપા
- શ્રી વલ્લભભાઈ કાનજીભાઈ પટેલ (ખાંભા) હસ્તે : સુપુત્રો શ્રી ધનજીભાઈ, હરિભાઈ, રતિભાઈ, તથા શાંતિભાઈ
- શ્રીમતિ સોનાબેન વાઘજીભાઈ પાંડવ (ખાંભા, હાલ સુરત) હસ્તે : શ્રી વાઘજીભાઈ હરજીભાઈ પાંડવ તથા ભાણીબેન વી. પાંડવ
- શ્રી નારણભાઈ વલ્લભભાઈ વરીયા (કોદીયા, હાલ સુરત) અરધારુમની સેવા હસ્તે : સુપુત્રો શ્રી રમેશભાઈ તથા વિઠ્ઠલભાઈ વરીયા
- શ્રી માધાભાઈ મોહનભાઈ વરીયા (કોદીયા, હાલ સુરત) અરધારુમની સેવા હસ્તે : સુપુત્રો શ્રી કરમશીભાઈ, ગોપાળભાઈ, જીવરાજભાઈ, તથા દિનેશભાઈ
- શ્રી હરિભાઈ વલ્લભભાઈ વરીયા (કોદીયા, હાલ સુરત) હસ્તે : સુપુત્રો શ્રી પ્રાગજીભાઈ, પોપટભાઈ, ગોરધનભાઈ તથા મનસુખભાઈ
- શ્રી નવલભાઈ ઈશ્વરલાલ જોષી (ખાંભા, હાલ અમદાવાદ)
વિદ્યાલયના અન્ય દાતાશ્રીઓ
- માતુ શ્રી સ્વ.કાશીબેન પ્રાગજીભાઈ, કલરની સેવા હસ્તે : નોવા પેઈન્ટસ, શ્રી વસંતભાઈ બાબુભાઈ શેલડીયા (રૂગનાથપુર, હાલ અમદાવાદ)
- શ્રી નરશીભાઈ કેશવભાઈ ભાલાળા (ખીલાવડ) લાઈટફિટીંગની સેવા
છાત્રાલયના મુખ્યદાતાશ્રી
- શ્રી કાનજીભાઈ વિરજીભાઈ રંગાણી (ઓઢાના સમઢીયાળા) હસ્તે : અ.સૌ.ધર્મપત્ની કમળાબેન તથા સુપુત્રો શ્રી ઘનશ્યામભાઈ તથા ચતુરભાઈ તથા સ્વ.પૌત્ર કેયુરકુમાર
છાત્રાલયના સહદાતાશ્રી
- શ્રી દીનુભાઈ સોલંકી (ખાંભા-કોડીનાર મતવિસ્તારના ધારાસભ્યશ્રીની સન્ 2000-01ની ગ્રાન્ટમાંથી એક લાખ) છાત્રાલયના ખંડોના દાતાશ્રીઓ
હોસ્ટેલ રૂમના દાતાઓ
- સ્વ.પિતાશ્રી હરિલાલ અમરશીભાઈ દેસાઈ તથા માતુશ્રી સ્વ.શાંતાબેન હરિલાલ દેસાઈ (ઓઢાના સમઢીયાળા, હાલ મુંબઈ)
- સ્વ.વાઢેર હરિસિંહ જાલમસંગ (તરઘરી દેવળીયા, હાલ જામનગર) હસ્તે : સુપુત્રો શ્રી ભીખુભા, ઘનશ્યામસિંહ, ભરતસિંહ, બહાદૂરસિંહ તથા વાઢેર પરિવાર
પ્રાર્થના હોલના મુખ્ય દાતાશ્રી
- સ્વ.પિતાશ્રી શ્રીપ્રસાદ શંકરપ્રસાદ ત્રિવેદી (વડોદરા) હસ્તે : શ્રી અનિલપ્રસાદ એસ.ત્રિવેદી સાહેબ
પ્રાર્થના હોલના સહદાતાશ્રી
- શ્રી ગોવિંદભાઈ લીંબાભાઈ સોરઠીયા (કુંકાવાવ નાની, હાલ મુંબઈ) હસ્તે : અ.સૌ.વનિતાબેન ગોવિંદભાઈ સોરઠીયા, તથા અ.સૌ.હંસાગૌરી અનિલભાઈ, ગીતાબેન ભરતભાઈ, તૃપ્તિબેન મુકેશભાઈ
- શ્રી જાલમસિંહ ચંદનસિંહ ચુડાસમા (રોજકા) હસ્તે : અ.સૌ.લીલાબા વિક્રમસિંહ ચુડાસમા તથા પૌત્ર શ્રી ઈન્દ્રવિજયસિંહ (યુ.એસ.એ.)
પ્રાર્થનાહોલ અન્ય સેવા
- શ્રી દિનેશભાઈ ગોવિંદભાઈ રાઠોડ (પુના-સાંગવી) ટાઈલ્સ ફીટીંગની સેવા હસ્તે ધર્મપત્ની કુંદનબેન તથા સુપુત્ર સાગર
- શ્રી હરિભાઈ કાનજીભાઈ સુદાણી (પીપળવા) લાઈટફિટીંગની સેવા હસ્તે : ધર્મપત્ની શાંતાબેન તથા સુપુત્રો શ્રી દુલાભાઈ તથા રમેશભાઈ
ભોજનાલયના દાતાશ્રીઓ
- શ્રી શામજીભાઈ કાનજીભાઈ સેંઘાણી (સુખપુર-કચ્છ, હાલ યુ.કે.) હસ્તે :ધર્મપત્ની નાનુબેન તથા સુપુત્રોશ્રી વિજયભાઈ તથા પ્રકાશભાઈ
- શ્રી પ્રકાશભાઈ શામજીભાઈ સેંઘાણી તથા શ્રી હરિભાઈ ધનજીભાઈ ભંડેરી (યુ.કે.)
- શ્રી ગોવિંદભાઈ લીંબાભાઈ સોરઠીયા (નાની કુંકાવાવ, હાલ મુંબઈ), દૂધની સેવા
- શ્રી શામજીભાઈ કાનજીભાઈ સેંઘાણી (યુ.કે.) દૂધની સેવા
સંસ્થાની વિશેષતાઓ પુરતા હવાઉજાસવાળા વિશાળ વર્ગખંડો દરેક ધોરણમાં બેંચની સુવિધા 600 થી પણ વધુ બાળસાહિત્યને લગતા પુસ્તકો ધરાવતી વિશાળ લાઈબ્રેરી વિજ્ઞાન શિક્ષણ માટે સમૃદ્ધ લેબોરેટરી રમતગમતના સાધનો, યોગાસન વગેરે દ્વારા…
સાહિત્ય પ્રકાશન શ્રી સહજાનંદ ગુરુકુળ ખંભા નું સાહિત્ય પ્રકાશન ક્ષેત્રે આગવું પ્રદાન છે. શૈક્ષણિક અને ધાર્મિક સાહિત્ય સાવ મામુલી કીમતે પ્રગટ કરી સંસ્થા, સમાજ અને સત્સંગ ની ખુબ મોટી સેવા…